શ્રેષ્ઠ વિદ્યાલય પુરસ્કાર

જીવનમાં દરેક ક્ષેત્રોમાં રામાયણ અને મહાભારત મોજુદ છે, જો તમને રામ અને કૃષ્ણ બનતા આવડે તો વિજય તમારો જ છે. . જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે…… તમે એ બધાની ઉપર છો. .

ગુણોત્સવ ચિંતન શિબિર

પ્રાથમિક શાળા મેઘલીયા મુકામે ૫ જુલાઈ ૨૦૧૩ન રોજ ગુણોત્સવ અંતર્ગત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે બી.આર.સી., સી.આર.સી મિત્રો તથા કેળવણી નિરિક્ષક સાહેબ શ્રી એ હાજરી આપી હતી.



Presence Of Respected Education Officer of Baroda M.P.Mehta Sir On our Gunotsav Chintan Shibir..