શ્રેષ્ઠ વિદ્યાલય પુરસ્કાર

જીવનમાં દરેક ક્ષેત્રોમાં રામાયણ અને મહાભારત મોજુદ છે, જો તમને રામ અને કૃષ્ણ બનતા આવડે તો વિજય તમારો જ છે. . જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે…… તમે એ બધાની ઉપર છો. .
સમય જિંદગીનો ઓછો હશે એ ક્યાં ખબર હતી?
વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી?
કદી વિચારી ના શકાય તેવી તમારી અણધારી વિદાય સૌના હૃદય ધ્રુજાવી ગઈ,
હજી તો ઘણા અરમાનો હતાં પણ હવે આંસુ છે.
જીવન એવું સદા જીવ્યા કે જોનારા જોયા કરે, 
ઈશ્વર તે આ શું કર્યું?
હવે તો તારા અસ્તિત્વ સામે મને પ્રશ્ન ઉભો થાય છે..
અમારે જેની જરૂર હતી તેની તમારે શું જરૂર પડી?
આપના પવિત્ર આત્માને શાંતિ મળે તેવી શુભકામના..

-Hiren, Jigar